સામાન્ય રીતે જ્યારે એચ.આઈ.વી. સંક્મિત લોકો સારવાર ચાલુ ક ત્યારે તેમના શરીરમા હાજર વિષાણુઓની સંખ્યાની તપાસ કરાવે છે, અને તે ડૉક્ટર ભાવિ તપાસ કરવા માટેનુ માર્ગદર્શન આપે છે.
જો વ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા ઓછામાં ઓછા છ મહિના સુધી હોય, તો દર છ મહિને વિષાણુઓની સંખ્યાની તપાસની ભલામણ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે HIV.gov ની મુલાકાત લો